Saturday, December 3, 2011

Swaminarayan, BAPS, Pramukh Swami & Apurva Swami

પ્રમુખ સ્વામિ, અપૂર્વ સ્વામિ અને સ્વામિનારાયણ સંસ્થાની અપૂર્વ ગરીબી!
માનવ સેવાની વાત આવે ત્યારે આપણા સંપ્રદાયો કેટલી હદ્દે કંગાળ હોય છે તેનો પુરાવો આપતો એક પ્રસંગ પ્રમુખ સ્વામિના જન્મ દિવસે એમને સાદર અર્પણ....







  
ગઈકાલે પ્રમુખ સ્વામિનો ૯૧મો જન્મ દિવસ ઉજવાયો તો એવો પ્રચાર થયો જાણે એમણે અવતાર લઇ જગતનું શું ય મોટું કલ્યાણ કરી નાખ્યું હોય. વાસ્તવિકતા એ છે કે, આ તિલક-ચાંદલાઓને સ્વયંના કલ્યાણ સિવાય કોઈના કલ્યાણમાં રસ નથી હોતો. મારો એક જાત અનુભવ કહું: થોડા સમય અગાઉની વાત છે. રાજકોટમાં હું બિગ એફ એમ માં હતો ત્યારે અમે દિવાળીના તહેવાર વખતે એક રાહત રસોડું ખોલ્યું હતું. તેમાં અમે દસ રૂપિયાનું એક કિલો ફરસાણ, વીસ રૂપિયે કિલોના ટોકન દરથી  મોહનથાળ આપતા હતા. કંપનીએ માત્ર એકવીસ હજાર રૂપિયા આપ્યા હતા જ્યારે અમે દસ દિવસ સુધી રોજની હજારો કિલો સામગ્રી આપતા હતા. એ બધું ભેગું કરવાની જવાબદારી અમારી હતી. મહત્વની વાત એ કે, અમે કોઈ શ્રેષ્ઠી પાસેથી પૈસા નહિ લેવાનો નિયમ રાખ્યો હતો - જેથી કોઈ વિવાદ જ ના થાય. હા! અમે દાનવીરો વગેરે પાસેથી સામગ્રી સ્વિકારતા હતા. કાચી સામગ્રી. બેસન, ઘી, ખાંડ, તેલ વગેરે. રોજના ટ્રક ઉતારે તો પણ સામગ્રી ઓછી પડે એમ હતું. 


રોજ અમે અનેક લોકોને ફોન કરી સામગ્રી માટે વિનંતી કરતા. કોઈએ ના કહી નહોતી. એક વખત બેસનની ભારે ખેંચ થઇ ગઈ. મેં રાજકોટ સ્વામિનારાયણ મંદિરના કર્તાહર્તા એવા અપૂર્વ મુની સ્વામિને ફોન કર્યો અને બે ગૂણી બેસનની સહાય મોકલવા વિનંતી કરી. ત્યાં મગસના લાડુ અને મોહનથાળ વગેરે નિયમિત બનતા હોય છે અને બેસનનો સ્ટોક કદી ખતમ થતો નથી. અમારી પ્રવૃત્તિ - વિતરણ ગામની મધ્યમાં થતું હતું લોકો સવારથી સાંજ લાગી ત્યાં ખડકાતી કતારો નિહાળતા હતા. મિડિયામાં તેનું જોરદાર કવરેજ રોજ આવતું હતું. અપૂર્વ મુની સ્વામીને મારે ઝાઝું સમજાવવાની આવશ્યકતા નહોતી. પરંતુ એમણે જે જવાબ આપ્યો એ પણ ખરેખર અપૂર્વ હતો. તેમણે કહ્યું: "હમણાં મંદિર પણ બહુ ખેંચમાં છે, બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં છે!" હું રીતસર ડઘાઈ ગયો! સમજતા મને વાર ના લાગી કે, બે ગૂણી બેસન સામે એમને શૂન્ય માઈલેજ મળતું હતું, કોઈ જ ફોટા છપાવાના નહોતા - પેટમાં એ જ દુખતું હતું. મેં કહ્યું: "સ્વામીજી, તમે આવડા-આવડા મંદિરો બાંધો છો, ચિક્કાર ખર્ચ કરો છો... અને આઠ હજાર રૂપિયાના સામાન માટે આવી વાત કરો છો?"   
 અપૂર્વ મુની સ્વામિ 
 અમારે ત્યાં બનતી ૧૦૦% વસ્તુ ગરીબો સુધી જવાની હતી. લાંબી લાઈનમાં બી.પી.એલ. કાર્ડ દેખાડી કોઈ મધ્યમ વર્ગની કે ધનવાન વર્ગની વ્યક્તિ આવું લેવા આવે નહિ. કોઈપણ સ્વસ્થ દિમાગની વ્યક્તિ આ પ્રવૃત્તિમાં હોંશે-હોંશે ભાગ લેવા આવે. અમને આવા અનેક અનુભવો થયા. એક ભાઈએ પોતાના કારખાનામાં મિઠાઈ આપવાનું જે બજેટ હતું તે અમને ફાળવી દીધું, પંદર ડબ્બા ચોખ્ખું ઘી અમને મોકલ્યું. તેની સામે અમારે તેમના ગરીબ કારીગરોને ટોકન ભાવે મીઠાઈ-ફરસાણ આપવાના હતા. અમારા માટે એ જબરો ફાયદાકારક સોદો હતો. કોઈએ પોતાનો જન્મ દિવસ ઉજવવાનું કેન્સલ કર્યું. કેટલાય સેવાભાવી લોકો અમારે ત્યાં શ્રમદાન  આપવા આવ્યા. સૌથી અદભુત કહી શકાય એવી મદદ રાજકોટના મારા ઉદ્યોગપતિ મિત્ર -
ડો. શૈલેશ માકડિયાએ કરી. (એમની રાધે ગ્રુપ ઓફ એનર્જી સાથે અને અકિલા સાથે મળી મેં ગોલ્ડન ગુજરાત ડોક્યુમેન્ટરી તો આ ઘટના બન્યા બાદ બનાવી!) એક વખત રસોડાની મુલાકાત લીધી અને બધી કામગીરી તેમણે નજરે જોઈ. અમારી મુશ્કેલીઓ વિષે અમારે એમને કહેવું ના પડ્યું. તેમણે અમને કહ્યું, "કોઈપણ સામગ્રી ઘટે તો કોઈ એક મોટી કરિયાણાની હોલસેલ પેઢી પાસેથી બધું લેતા જજો, છેલ્લે એમને કહેજો કે, બિલ મને મોકલાવી આપે!" શૈલેષભાઈએ અમને આપેલી એ લાઈફ લાઈનનો અમે ઘણી વખત ઉપયોગ કર્યો. અને એમણે એમનું પ્રોમિસ પાળ્યું. સેવાભાવી વડીલ મિત્ર એવા અમુભાઈ ધકાણ છેવટ સુધી મદદ વરસાવતા રહ્યા. કોઈ જ સ્વાર્થ વગર. આ બધાની નીતિમત્તા પેલા અપૂર્વ મુની કરતા વધુ ગણાય. એટલે જ હું ઘણી વખત કહું છું કે, આપણાં સાધુઓ કરતા આપણો સરેરાશ માનવી વધુ ઈમાનદાર અને વધુ નીતિવાન છે. 

વાત આગળ ચાલી, મેં જયારે મંદિરોમાં થતા ચિક્કાર ખર્ચની વાત કરી ત્યારે અપૂર્વ મુની સ્વામીએ ટિપિકલ સ્વામીનારાયણ સાધુની અદામાં જવાબ આપ્યો: "મંદિરો વગેરેનું નિર્માણ તો પસ્તી એકઠી કરી, તેના વેચાણમાંથી આવેલી રકમમાંથી થાય છે!" બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું આ અદભુત માર્કેટિંગ ગતકડું છે. તેઓ જ્યાં-જ્યાં મંદિર બાંધે છે ત્યાં લોકોના ઘેરથી પસ્તી ઉઘરાવવા નીકળે છે અને કહે છે કે, તેમાંથી મળેલા પૈસામાંથી તેઓ મંદિર બંધાશે. મંદિરો જો આમ બંધાતા હોય તો દિલ્હીનું અક્ષરધામ બાંધવા તેમને ૨૫ કરોડ કિલોગ્રામ પસ્તીની જરૂર પડી હોય! વાસ્તવિકતા એ છે કે, આવા ગિમિક તળે તેઓ મંદિરોમાં થતાં કાળા નાણાંના ઉપયોગની વાતો દબાવી દેવા માંગતા હોય છે. અપૂર્વ મુનિને મેં કહ્યું, "તમારે બેસન મોકલવો કે નહિ એ તમારી વિવેક બુદ્ધિ પર છોડું છું!" મને હતું કે, એમનામાં જો લેશમાત્ર નિષ્ઠા કે લાજ-શરમ હશે તો તેઓ મોકલશે જ. પરંતુ તેમણે ના મોકલ્યો. 

વાત નાની છે. પરંતુ બહુ મોટી છે. આવા સંપ્રદાયો કેટલી હદ્દે નિષ્ઠાવિહીન અને નઘરોળ હોય છે તેનો આ પુરાવો છે. ઉત્સવો અને ઉજવણીઓ પાછળ તેઓ અબજો ખર્ચી નાખે છે - કારણ કે, તેમાં તેમનું માર્કેટિંગ થાય છે. પરંતુ કોઈની આંતરડી ઠારવાની વાત આવે ત્યારે અપૂર્વ મુનિઓનું મંદિર ગરીબ બની જાય છે. બાય ધ વે, અમે દસ દિવસનો એ દિવ્ય સેવા યજ્ઞ બહુ સફળતાપૂર્વક પાર પાડ્યો. બિગ એફ એમની અમારી કોર્પોરેટ ઓફિસના લોકો પણ મોઢામાં આંગળા નાંખી ગયા. તેમને નવાઈ લાગતી હતી કે, આટલું વિરાટ કાર્ય કોઈ તોતિંગ ફંડ વગર કેવી રીતે શક્ય થઇ શકે! પરંતુ મેં પહેલા જ કહ્યું તેમ, દેશનો સામાન્ય માનવી આવા સાધુઓ કરતા વધુ ઈમાનદાર અને કરુણામય છે. સારું કાર્ય જોઈ એમના હૈયે ઈશ્વર વસતો હોય છે. હા! ઈશ્વર BAPSના મંદિરોમાં નહિ, લોકોના હૃદયમાં રહેતો હોય છે. 
સૌને જય સ્વામિનારાયણ! 

89 comments:

  1. આપણાં સાધુઓ કરતા આપણો સરેરાશ માનવી વધુ ઈમાનદાર અને વધુ નીતિવાન છે. ...તદ્દન સાચી વાત છે, અને તમે તેને ઉજાગર કરી છે, અભિનન્દન ને પાત્ર છો. ઇલેક્ટ્રીસિટી ની ચોરી મા આ મન્દિરો નો ઉલ્લેખ રાજકોટ ના અખબારો મા જોવા મળ્યો હતો.

    ReplyDelete
  2. કિન્નરભાઇ - સલામ.

    શ્રીમંતાઇ કોઇ મંદિરના શીખરો અને તેની ઉપરની ધજાથી નથી આવતી. અને શ્રીમંતાઇ કોઇ સહુને આમ સહજ પણ નથી હોતી. આ પ્રસંગ ખરેખર મન ખાટું કરે તેવો છે. સાચા ભગવાન તો એ જરૂરીયાત વાળા પરીવારમાં રહેલા છે જેને તમે તહેવારોની ખુશી આપી શકો છો. આ તો વૈચારીક દરીદ્રતા કહેવાય.

    ભગવાન દાદાનું એક બહુ જુનું ગીત છે - ’ભોલી સુરત દીલ કે ..... દર્શન છોટે’

    મેં એક જગ્યા એ વાંચેલું જે અહીં કદાચ મોસ્ટ એપ્રોપ્રીએટ બેસે છે.

    એક ભાઇ મંદિરમાં મોટેથી દર્શન કરતાં માંગતા હતા. હે ભગવાન મને ૪-૫ કીલો સોનું આપ. મને ૧૦-૧૨ એકર જમીન આપ. મને ૭-૮ મોટી ગાડી (કાર) આપ. મને ૩૦-૪૦ કરોડનું બેંક બેલેન્સ આપ. મને ૨-૩ હવેલી જેવા બંગલા આપ. બસ પછી તારો આભાર. બાજુમાં જ બીજા એક શ્રેષ્ઠી ઉભા હતા. એ તો રીત્સર ખીજાણા. કે હે મુર્ખ ભગવાન પાસે આવું મંગાય??

    જો હું શું માંગું છું, શ્રેષ્ઠી માંગવા માંડ્યા. હે ભગવાન મને શક્તી આપ, પ્રમાણીકતાથી જીવવાની હિંમત આપ, સારા સંસ્કાર આપ, મનની શાંતી આપ, સદગુણ આપ, ધીરજ આપ, દયા અને ધરમ પ્રત્યેની નિષ્ઠા આપ.

    પછી કહે કે જો આમ આવું મંગાય. સમજ્યો. પેલો કહે હા તદ્દ્ન સમજી ગયો.

    કે જેની પાસે જે ન હોય તે વસ્તુ સહુ ભગવાન પાસે માંગે. હવે આ લોકોને શું કહેવું??

    ReplyDelete
  3. ઘણા વખતથી એક સાવ સાચી, અનુભવેલી એક વાત, નોટ બનાવીને અહીં ફેસબુક ઉપર મૂકવાની ઇચ્છા હતી, પણ સંજોગોવશાત રહીજ ગયું. આજે કિન્નરભાઇએ મોકો આપી જ દીધો છે તો અહીં એ પીડા ઠલવી દઉં જ છું આજે.
    આજથી લગભગ પાંચેક વર્ષ પહેલાંની વાત છે, એવખતે હું ગોંડલ રહેતો હતો અને ત્યાંથી રાજકોટ રોજ ટ્રેઇનમાં અપડાઉન કરતો. મારી સાથે કેટલાક હરિભક્તો પણ રોજ અપડાઉન કરતા. એમાં મેં એક દિવસ બે હરિભક્તો વચ્ચેનો આ સંવાદ સાંભળ્યો,
    “પછી શું થયું ઓલ્યું?”
    “શેનું”
    “ અરે ઓલ્યો બે દિ’ પેલાં મોટર ન્હોતો ઉપાડી ગ્યો, ડેમેથી એની વાત કરૂં છું!”
    “તે થાય શું બીજું ...એક ફોન ગ્યો, એટલે પગે માફી માગી ગ્યો, મંદિરે રૂબરૂ આવીને ને પોતાના માણસો મોકલી ને મોટર પણ ફીટ કરાવી દીધી!”
    “ તે કરવીજ પડેને ..આવું તે કંઇ હાલતું હશે?”
    “તો વળી...મંદિરની મોટર જપ્ત કરી લે, હુશ્યારના દિકરાએ જોયો ના હોય મોટો ઇજનેર...!”
    આખી વાતનો મર્મ સમજમાં આવ્યો ત્યારે મન ધિક્કાર અને ખિન્નતાથી ભરાઇ ગયું..વાત જાણે એમ હતી કે મંદિરની પાછળ જ આવેલી ગોડલી નદીમાંથી મંદિરની વાડી માટે પાણીની ચોરી કરવામાં આવતી હતી, એ એક પ્રામાણિક અધિકારીના ધ્યાનમાં આવતાં એણે દરોડો પાડીને મોટર જ્પ્ત કરી અન્ય જરૂરી કાર્યવાહી કરી હતી પણ લાંબા હાથ આગળ એ ટૂંકા માણસનું ચાલ્યું નહી, નોકરી બચાવવાની નોબત આવી, આખી ઘટના રફેદફે કરવી પડી, માફી માગવી પડી અને અમુક દાન લખાવવું પડ્યું એ વધારામાં.
    આ આખેઆખી ઘટના જે ખરેખર શરમજનક ગણાય એની આ ટીલાં ટપકા વાળા, પ્રભુના પરમ ભક્તો, ગૌરવ પૂર્વમ છાતી ફૂલાવીને વાત કરતા હતા!

    ReplyDelete
  4. kinnerbhai u have opened our eyes to the goings on in the religious organizations in this case swaminarayan panth they show off in a grand way but when it comes to help poor people this same people say that they are having financial problem if godly people start telling this way then what we will do

    ReplyDelete
  5. કીન્નરભાઈ, તમારો અનુભવ જાણ્યો .પ્રથમ તો તમે લોકો આવી સદ્પ્રવૃત્તિ કરો છો એ જાણી આનંદ અને અહોભાવ પ્રગટ કરું છું. સંપ્રદાયો દ્વારા ચાલતી સંસ્થાઓ વિષે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. હમણાં જ બેંગલોર માં એક જૈન દાનવીરે ૧૭કરોડ નું દાન કર્યું. આ ન્યુઝ ગમે તેવા છે પણ વાસ્તવ માં આની પાછળ ઘણી "ગેમ" હોય છે !! વળી આ બધી રકમ આરસ ના પહાણ ખરીદવામાં જ વાપરવાની હોય છે! જૈનો ને હજુ મંદિરો નો મોહ જતો નથી! સ્વામીનારાયણ વાળાઓ ને તો મંદિરો નો વિક્રમ કરવાની ઘેલછા ક્યારનીયે ઉપડેલી જ છે! માનવ મંદિરો ની કોને પડી છે?કીર્તિ ના મોહ માં જ મોટા ભાગ ના લોકો આવું દાન કરતા હોય છે અને સાધુ , બાવા , મહંતો ને આવા મુર્ખાઓ મળી જ રહે છે! તમે અને તમારા મિત્રો જે કઈ સમાજ માટે કરો છો એ બદલ તમારી ભાવના ને વંદન . અમારા લાયક કઈ પણ કામ હોય તો કહેજો, અમે પણ ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી અર્પીશું. બાકી , તમારી પીડા સાવ સાચી છે!

    ReplyDelete
    Replies
    1. Dudhaadaa mandeer j khappe baapune, baaki karachi maa pan 1 chhe aazaadi pehlaanu..... Mukkine ne 6takyaa(google it).oman lester dresden delhi bhuj & aakhu guj. (daang duung CY). MAALKHAWU SATSANGEE MAATEJ TO KAHWAAYU 6, nokri karwi to angrej sarkaarni ne saadhu thaawu to chaapaiyaawala ghansyam paande haare.

      Delete
  6. Swaminarayan mandir ni madad avaj loko mate hoy6e je anu marketing kri sake,mainly upper class. Ankh ugade avo kisso 6e.

    ReplyDelete
    Replies
    1. Mother Teresa's 8nstitution runs orphanage in rajkot near Dudh ni deri(saame kaanthe), paanjraapole has 1.5lakh rs expenditure per day on weak animals...... U will find these satsangees miles away from there. Pseudoreligions.

      Delete
  7. સોઇ ઝાટકીને કહેનાર ને સત સત વંદન.

    ReplyDelete
  8. bhai to koi pase bhikharini jem magva na javay, ane jo javu j hoy to kyakthi na pan aave, teno svikar karta sikhvu joie, koi na aape to ae teni mansubi chhe, teno arth ae nathi k na aapnarn vishe jem tem vicharini potanu marketing karvu, aa na aapnarni burai karine tame potani achhaini marketing karyu.... te mandiro bandhe ke na bandhe tema tamara paisa to nahij hoy eni mane khatri chhe.... jevi rite tame bija pasethi paisa laine seva karo chho... ane bija tamne shradha thi paisa aape chhe.... tem, te sansthama pan loko teni shradhaa thi paisa aape chhe... baki sansthana ghana eva satkaryo thaya chhe ane thay chhe je, nana vicharo vala nihali na sake... ae tamari aa vat thi spast thay chhe.....

    ReplyDelete
  9. ane ha... aa mari coment ne aprove karta nahi... kmk koi vachase to tene sachu samjay jase ne tamara marketing no khyal aavi jase.... best of luck....

    ReplyDelete
  10. રાજકોટમાં કાલાવડ રોડ પર આજ મંદિર ના કારણે રોજ સાંજે ભયંકર ટ્રાફિકજામ થાય છે......ખરેખર તો મંદિર નો ગેટ બાજુ ની ગલી માં રાખે તો ઘણો ફેર પડી શકે તેમ છે. પરંતુ પૈસા અને પાવર ની તાકાતથી મંદિર સંચાલકો બધા નિયમો તોડે છે. રાજકોટ માં સ્કાયવોક કરીને ૧ પ્રોજેક્ટ કોર્પોરેશને મુકેલો તે આજ જગ્યાએ કરવાનો હતો પરંતુ રાતોરાત આહી થી તે ખસેડી અને આગળ ના ચોક માં લઇ જવામાં આવ્યો અને અંતે આ પ્રોજેક્ટ ફેલ ગયો.......... હા આ પ્રોજેક્ટ પડતો મુકતા RMC ને લાખો નું નુકસાન થયું એ અલગ મુદ્દો છે. ટુકમાં આ લોકો ગામને ફાયદો થાય કે ના થાય પરંતુ સંસ્થા ને તો ફાયદો જ થાય તે ખાસ જોવે છે.

    ReplyDelete
    Replies
    1. Actually it is vajju wallaz Paaap, there was need 4 overbridge and to save its cosmoplex buildings/pruperties on other side and tempoon on this side he built underbridge..... Footwalk project was also shelved for them. In fact rajkot's tunkbuddhiz will take ages to learn simple truth that MAIN PURPOSE OF ROAD IS FOR COMMUTERS/PASSERBYES/WALKERS- merchant mundeer shop gulla extensions all come much after.

      Delete
  11. કિન્નરભાઇ,
    અભિનંદન ,
    આવો જ એક્ઝેટ અનુભવ એજ મંદિર પરિસરનો મને ૨૦૦૦-૨૦૦૧ ની સાલમાં થયેલો. હું રાજકોટમાં એકંદરે નવો પરંતુ એક ગૃપ સાથે મળી અને સર્વજ્ઞાતિય સમુહલગ્ન નું આયોજન કરેલું કે જેમાં ગરીબ પરીવારની દિકરીઓ ને માનભેર સાસરે વળાવી શકાય. આમ તો બધા દાતા મળીજ ચુકેલા પરંતુ એક મુરબ્બી શ્રી એ એવું સુચન કરેલું કે સ્વામિનારાયણ મંદિર પાસે થી એક બેક-અપ તરીકે જો મીઠાઇ માટે જરૂરી ખાંડની બોરીઓ મળી જાય તો જરૂર પડ્યે દોડાદોડીમાં થી બચી શકાય.
    તમને મળેલો જવાબ તો અલગ પણ અમને તો ચોખ્ખા શબ્દો માં સંભળાવી દેવામાં આવેલું કે સ્વામિનારાયણ સંપ્રદાય ના કામ સિવાય અમને બીજી બાબતો માં હેરાન ના કરવા. ઘણા સમય થી મન માં વાત ખટકતી હતી ( ક્યાંક કહિ પણ હશે ).
    મને તો ત્યાર થી જ આવા સ્વાર્થી અને ટુંકી દ્રષ્ટીના સંપ્રદાયો (કોઇ એક ની વાત નથી જ) થી નફ઼રત થઈ છે. અને જાહેરમાં છોતરાં કાઢી નાખવામાં શરમ નથી અનુભવતો. મંદિરો બનાવવા પાછળ જેમની પાસે કરોડો-અબજો રૂપીયા છે એ ખરા અર્થમાં જરૂરીયાત ધરાવતા લોકો માટે એક કિલો ખાંડ પણ નથી આપી શકતા. મને બહુ જાજી ખબર તો નથી પરંતુ સહજાનંદ સ્વામિ નો અલગ સંપ્રદાય પાછળ આવો આશય તો નહિં જ હોય.
    આભાર
    દર્શિત ગોસ્વામી

    ReplyDelete
  12. મહોદય:
    આટલી મોટી સંસ્થા સામે બાથ ભીડી તેમની માનવ સેવાની પોકળતા જાહેર ચર્ચામાં લાવવા માટે આપને અભિનંદન પાઠવું છું. ચર્ચાનો ચાલુ રાખો તેવી અભિલાષા.
    કેશવ

    ReplyDelete
  13. i want to know few things from you
    1) whom you blaming
    -Pramukhswami ?
    -aksharpurushotam ?
    -swaminarayana sampraday ?
    -swami who said no to you ?
    -or all swaminarayan sadhu?

    2) which religion you follow


    3)The word you have return in your post "BIG F" I can't understand its meaning will you please explain me?

    If you are true then i will have answer withing few days isn't it?

    ReplyDelete
  14. જય સ્વામીનારાયણ... કિન્નર ભાઈ
    તમારો અખો લેખ વાંચ્યો... અને તમને આવો ખરાબ અનુભવ થયો તે જાણીને ખેદ થયો. પણ એક વાત એ તમને કહું કે આંખો માં એક વાર ધૂળ પડવાથી હમેશા આંખો બંધ ના કરી દેવાય... સ્વામિનારાયન સંપ્રદાય માં એવી પણ ઘણી વિરલ વિભૂતિઓ પડી છે કે જે સમાજ કલ્યાણ ની ઘણી પ્રવૃતિઓ કરે છે... મનસ કચ્છ માં આવેલો ભૂકંપ આવે છે અને ત્યારે ભૂકંપ પછી સરકાર પણ કચ્છ નો સંપર્ક કરવામાં ફાંફા મારતી હતી ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાય ની ટ્રક બીજા જ દિવસે ફૂડ પેકેટ અને ધાબળાની સાથે તૈયાર ઉભી હતી અને સંતો પોતે કહેતા હતા કે ભાઈ જમી લ્યો.. અને લ્યો આ ધાબળા તમને ઠંડી લેગે છે.... ત્યારે જેને આ કામ કરવું પડે તે સરકાર હજુ ફાંફા મારતી હતી કે કચ્છ માં ક્યાંથી જવાય???... હવે મને એ જણાવો કે આને સુ કહેવાય? અને આ સમાજ સેવા ના કહેવાય???
    જય સ્વામીનારાયણ.....

    ReplyDelete
  15. કિન્ન્રરભાઈ, પણ ખુબ કડવો અનુભવ થયેલો ! પણ સંપ્રદાય અંગે કંઈ ના લખાય એ વીચારી લખ્યુ નહોતુ ! આપે લખ્યુ એટ્લે હીંમત કરુ છુ. હુ અને મારા એક મિત્ર એક એન.જી.ઓ. ચલાવીએ છીએ. તેના દ્વારા તા.૧/૧૧ થી ૩/૧૧ સુધી ત્રી-દીવસીય અનશન કચ્છમા ચાલતા ખુલ્લેઆમ દારુ-જુગારના વેપલાના વીરુદ્ધમા રાખવામા આવ્યો હતો. તા.૩/૧૧ ના સાંજે અનશન કરનાર અમાર એન.જી.ઓ.ના પ્રમુખ રાજેન્દ્રભાઈએ ઈચ્છા વ્યક્ત કરી કે કોઇ રાજકરણી કરતા સાધુ-સંતના હાથે અનશન ટુટે તો સારુ. અનશન છાવણીથી માત્ર વીસ પગલા દુર ભુજમા ભવ્ય-વીશાળ સ્વામીનારાયણ મંદીર છે. હુ ને મિત્રો ત્યા ગયા ! બધી વાત કરી ! ઘણા બધા ભગવા વસ્ત્ર ધારીઓ હતા ત્યા !લગભગ બધા રુપિયા ગણવામા, અને સ્વામીનારયણ ગ્રુપના કાર્ડ પર કંઈ લખી રુપિયા આપવામા મશગુલ. (પાછળથી ખબર પડી કે અહી "ગ્રુપ"મા વ્યાજે રુપીયા આપવાનો રીવાજ છે) પણ એમણે અમને બીજા પાસે મોક્લ્યા અને એ પણ રુપિયા ગણવા મશગુલ હતા. એમણે તો કંઈ ગણકાર્યુ પણ નહી, ત્રીજા પાસે ગયા તો એમણે કિધુ બેસો હુ જોવુ છુ ક્યા સંત "ફ્રી" છે !અને પછી આમારા આશ્ચર્ય વચ્ચે એમણે પુછ્યુ કે કેમા લઈ જાશો? ગાડી છે? અમારી પાસે હતી એટ્લે હા પાડી. (પણ મને આ પુછવુ યોગ્યના લાગ્યુ કેમકે ૨૦ ડગલા દુર જગ્યા છે અને એમા સંતને ગાડી વગરના ચાલે !?) ૩૦ મિનીટ બેઠા ! અનશન સમાપ્ત કરવાનો સમય આવી ગયો તો પણ અહી કોઇ ના આવ્યુ ! પેલા સંતજીને હુ ગોતવા નીકડ્યો તો એમણે ખુબ "નમ્રતાથી" કહ્યુ કે કોઇ પાસે ટાઈમ નથી તમે પોત-પોતાનામા પતાવીને લ્યો ને ! વાત આટ્લેથી અટકે તો કદાચ ચાલત પણ ખરુ ! પણ અમારી સામે એ ભાઈ કોઇ મોટી ફોર્ચુનર કારમા કોઇ "મોટા ઘરે" બીજા ૬-૭ સાધુઓ સાથે જતા જોયા. ૨૦ ડગલા સામે, જીલ્લાની બદી દુર કરવા ૩ દીવસથી ભુખ્યા બેઠેલા વ્યક્તી માટે એક પણ સ્વામીનારાયણ સંપ્રદાયના "સંત" પાસે બે મીનીટ નતી ! મને મનોમન ખુબ ગુસ્સો આવ્યો ! આખરે મારા હાથે અનશન તોડાવી નાખ્યુ.

    ReplyDelete
  16. કીન્નરભાઈ, તમે યાર પેલા સ્વામી ને આમંત્રણ આપીને, થોડાક લોકો ને ,મીઠાઈ આપતા હોય એવો ફોટો પડાવવાની ઓફર મૂકી હોત તો તમને ગુણીયો મળી જાત, કદાચ !
    એ લોકો, બીજા એક ભાઈએ લખ્યું તેમ, સંપ્રદાય નું જુવે કે......!?
    મારા ઘર પાસે ઇન્દિરા બેટીજી ની હવેલી છે. હા ભાઈ હા, એમની જ. વૈષ્ણવ માં હવેલી એટલે ફેમીલી બીઝનેસ.
    કચ્છ ના ભૂકંપ વખતે ત્યાંથી રોજ એક ટ્રક ભરીને જતો, મદદ નો.
    એ સમાન જ્યાં બને એ હવેલી ના રસોડે મારા એક સંબંધી વિધવા બહેન સુપરવાઈઝર.
    એમનો અને કામ કરતા બીજા લોકો નો પગાર ના પૂછતા !!! કૃષ્ણ કનૈયા ને ખરાબ લાગશે, તેનું અપમાન ના કરાય નહીતો ઇન્દિરા બેટીજી ને કેવું લાગે!!
    તેમની સાથે જોડાઈ ને મારા કઝીન ના સાળા જુના બજાજ સ્કુટર અને જુના ૨ રૂમ ના ઘર પરથી આજે બે મોટા બંગલા, ઢગલો ગાડીઓ, ડ્રાઈવરો નો કાફલો, ઘરે સિક્યુરીટી. આ બધું ૧૦ વર્ષ માં. સાલું ભારત માં આટલી બધી પ્રગતિ કરી શકાય છે, એની મુજ મુર્ખ ને ખબર નહિ, તેથી એટલે દુર આવ્યો.... અને હજી બે બંગલે નથી થયો.

    ReplyDelete
    Replies
    1. Haraam nu harram maa jatta waar no laage, don't feel bad. In fact i have started to respect Ashumals/raadhebabby/MSGs/Raampals etc etc OR ELSE GOD KNOW UNTIL HOW LONG THE LEECHESWAAMIS WOULD HAVE CONTINUED TO SUCK BLOODS.

      Delete
  17. Fully Agree, Kinnerbhai, Hats off to you for such a brave story. They give you the facility of converting 10 crores money in white, in exchange of 1 crore donation. બધા ઢોંગ ને ધન્તિંગ છે, એકમાંથી અનેક સ્વામીનારાયણ થયા. એક સાધુ મરે અને એના બે પાંગતીયા વચ્ચે ઝગડો થાય અને ફરી કોઈ નવો પંથ ઉભો થાય. માર્કેટિંગ વિના તેઓ કદાચ થુંકતા પણ નહિ હોય, અમૃતજળ કહેવાય ને.

    ReplyDelete
  18. kinnarbhai,
    tamari pase ane madhyam tarike ek blog pase aava patrakaratva ni j apeksha hoy ane te tame puri kari 6e...khub khub abhinandan!!

    ReplyDelete
  19. SIRJI WHATEVER YOU EXPLAINED,YOU EXPERIENCED IS A REAL FACT,THEY DO NOT EVEN SHIVER FOR SUCH A BAD WORK.
    WHAT I MEAN TO SAY THERE IS A HUGE NUMBER OF DOORS WAITING FOR ME YOU AND US WHO WANT TO BE GOOD AND DO GOOD.
    " IF ONE DOOR WILL BE CLOSED, HUNDREDS OF DOORS WILL BE OPENED"
    SO LETS HAVE A FAITH FOR WHOM WE ARE DOING OUR WORK AND ENJOY THE SUCCESS OF THE SAME.
    THANKS.

    ReplyDelete
  20. જય શ્રી સ્વામીનારાયણ કીન્નારભાઈ જે લખો છો સ્વામીનારાયણ મંદિર તે કયા મંદિર ની વાત છે તે લખવા મહેબાની અને તમને કદાચ ના લખવું હોય તો કાંય નહિ તમારી મરજી ની વાત પણ મને ઈચ્છા છે જાણવાની કારણ આમાં સ્વામીનારાયણ ભગવાન નું નામ આવે છે તો મહેબાની કરીને જવાબ આપશો.

    ReplyDelete
  21. Kinnarbhai,

    Tamaari himmat ne daad aapu chhu!

    ReplyDelete
  22. સ્વામી-સંતો-મહંતો-બાવાઓ-સાધુઓ-ધ.ધુ.ડાઓ-પ.પુ.ડાઓ જેટલા જ જવાબદાર આપણે એટલે કે આમ-જનતા (મેંગો પીપલ) છીએ.
    હજુ પણ મંદિરો માં દાન કરવાનું બંધ નહિ કરીએ. દાન કરવું જ હોય તો જ્યાં જરૂર છે ત્યાં રૂબરૂ જ કરોને વ્હાલા, ટીલા-ટપાકા વાળો સામાન્ય માણસ પણ તેના જેવા જ ટીલા-ટપાકા વાળા સામાન્ય માણસ ને (અહી જ) જોઇને એવો હરખાય જાય કે અંતરીક્ષ માં બીજા ગ્રહ પર એલિયન (જાદુ) ની વસ્તી માં માણસ ને માણસ મળી ગયો હોય તેમ. (જાણે બીજા બધા ભૂંડ જ હશે ને..??) કેટલી તાલીમ આપી હશે ચેલકાઓ ને..??
    ઉપર જણાવી તે બધી ન્યાત (સ્વામી-સંતો-મહંતો-બાવાઓ-સાધુઓ-ધ.ધુ.ડાઓ-પ.પુ.ડાઓ) ની ઘરે પધરામણી કરવી હોય તો પણ લીલી લક્ષ્મી દેખાડવી પડે. તો પણ ભોલુડા ભક્તો (??) ને કહેવાનું તો એમજ કે જગત મિથ્યા છે, મોહ માયા નો ત્યાગ કરો.(તો જ અમારી તિજોરી(ઓ) ભરાય ને..)
    ઘણું બધું લખાય તેમ છે પણ પણ છી લોકો જાને છે છતાં સુધરવાના તો છે નહિ. અસ્તુ.

    ReplyDelete
    Replies
    1. Ist bhaiyya to well settle in Gujarat was.......? Shamynarayan

      Delete
  23. Spot on kinnerbhai totally appreciate your feeling you can'tget anything free from them you must payin return or do some favors. I don't understand where they do get this power and resources from! It is just exploitation to common people that't it's!

    ReplyDelete
  24. Dear Kinnerbhai,

    I am Ankur Maniar, Chartered Accountant working in Ahmedabad.I have gone through your incidence. I feel that there must be some misunderstanding/misconfusion over donation matter with Apurva Swami. As far as my knowledge,BAPS is world-wise religious chartible organisation. It is engaged in many socio-cultural activities also. At each BAPS temple, meal to all the visitors and others are also provided regularly. Each temple is made up by savings of people. It is not made from Pasti. BAPS's main task is Manav Seva and Manav Utkarsh. Many educated youth like Engineers, Doctors, Chartered Accountants from around the globe has given up their life for service to society and became Sadhu in BAPS. BAPS is recognised by UNICEF for its service to humankind around the globe. Non-addiction programme, Relief work in natural disasters and Creating cultural values in humankind are the main tasks of BAPS.

    ReplyDelete
  25. Dear Kinnerbhai,

    I have gone through your incidence with Apurva Swami. But there must be some misunderstanding/misconfusion over donation matter. Because as far as my knowledge, BAPS is world-wise NGO engaged in socio-cultural activities. It is engaged in more than 100 social services to the society. Regarding meal matter, at each BAPS temple, meals are provided regularly. In BAPS, well-educated youths from around the globe has given up their life for services to society. Non-addiction programmes, creating cultural values in humankind and relief work in disasters are main tasks of BAPS. Moreover, BAPS is recognised by UNICEF for its selfless services to humankind.

    ReplyDelete
  26. કિન્નર આચાર્ય

    સો સો સલામ સાહેબ તમારી સરસ પ્રવૃત્તિને અને આ લેખ અપલોડ કરવા બદલ તમારી હિંમત ને....

    - ઝાકળ

    ReplyDelete
  27. બે-ત્રણ જાતે અનુભવેલા સરસ પ્રસંગો ...

    (૧) અમારી ઓફીસમાં એક ગેઝેટેડ ઓફીસર સાહેબ સ્વામિનારાયણ સંપ્રદાયના છે, મારી બાજુમાં જ બેસે છે... એમની ઉમર ૫૫-૫૬ વર્ષની છે... તેઓ મારી બ્રાન્ચને સંબોધીને એકવાર કહેતા હતા કે... ૧૯૮૮ ની આસપાસ પ્રમુખસ્વામિ હૃદયરોગનો હુમલો થયો હતો... સારવાર માટે ખાસ અમેરિકાથી મૂળ ભારતીય કેરાલા સાઇડનો એક ડોક્ટર બોલાવવામાં આવેલ હતો... એ ડોકટર ક્રિશ્ચિયન હતો... અમેરીકામાં જ વર્ષોથી હતો... એની પાસે પ્રમુખસ્વામિ વિશે કોઇ માહિતી ન હતી. તેમ છતાં બાયપાસ કે એવા કોઇ ઓપરેશન માટે પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ પ્રમુખસ્વામિની છાતી ચિરી અને હૃદય જોયું તો એ વિદેશી ડોકટર પોતે બોલી ઉઠેલો કે
    ‘‘આહા ! કેવું ભવ્ય અને દિવ્ય હૃદય છે !’’


    મારી પોતાની સહનશક્તિ ખતમ થઇ જતા મારાથી પૂછાઇ ગયું કે... ‘‘હે હરિભક્ત ! જો આવું દિવ્ય અને ભવ્ય હૃદય હોય તો પછી એ હૃદયને ઓપરેશનની શી જરુર છે ?’’

    પછી મને એ હરિભક્તે નાસ્તિક કહ્યો હતો... :-(
    --------------------------------------------

    (ર) બીજી વાર એ હરિભક્ત એમના સ્વામિનારાયણ સંપ્રદાયના અન્નકુટના વખાણ કરતા હતા... એવું કશુક કહેતા હતા કે... અમારા અન્નકુટમાં તો ખાલી દૂધની ૩૬૦ વાનગીઓ હતી, માવાની ૪૦૦ ઉપર વાનગીઓ હતી, ફલાણાની આટલી સંખ્યામાં વાનગી હતી... ઢીકણાની આટલી મોટી સંખ્યામા; વાનગી હતી... આટલા બધા દિવસો માટે હતી... વગેરે વગેરે..

    મારાથી સ્વભાવગત પછી બોલાઇ ગયું કે, ‘‘એ બધી મીઠાઇઓ છેવટે કોને ખાધી (આરોગી) ? તમારા સ્વામિનારાણ ભગવાને ?!!!
    ---------------------------------------------


    (૩) એ ઓફીસવાળા હરિભક્ત મંદિરેથી મોટા જથ્થામાં કોરી નોટોબુક્સો - ચોપડા અને લાલ પેન ઓફીસમાં લાવે છે. અને તમે પહેલી વાર મળો તો તમને સમજાવે છે કે... આ ચોપડામાં તમે ‘‘જય સ્વામિનારાયણ અથવા તો પ્રમુખ સ્વામિ’’ એવું લખો... અને ચોપડો ભરાઇ જશે તો એ પોતે મંદિર જમા કરાવી આવશે... તમને બીજો ચોપડો ભરવા માટે આપશે...

    આ અમારા પરિચયનો પહેલો પ્રસંગ હતો તો મારાથી બોલાઇ ગયું કે આપણી ઓફીસના રોજમદાર પટાવાળાને (જેનો માસિક પગાર રુ. ૧૩૦૦, અંકે રુિપયા એક હજાર ત્રણસો પૂરા) છે તેને એકાદ આપોને પ્‍લીસ ... તો કહે કે ભણવા માટે નહીં આપી શકાય.

    મને આ જવાબ સાંભળીને ટિળખ સુઝી મે બે પ્રશ્નો પૂછ્યા :


    (એક) ‘‘આ ચોપડાઓ જે લખીએ તે મળે ?’’
    ... એ સમયે તે હરીભક્તને મારો સાચો પરિચય ન હતો આથી મને જવાબ મળ્યો ‘હા’.

    મે કહ્યું ‘‘મારે મોક્ષ, ભગવાન ની ઇચ્છા નથી, હું તો ખાલી ઐશ્વર્યાની .... એમ લખીશ, તો મને ઐશ્વર્યાની .... મળશે ?’’

    પ્રશ્ન : ‘‘આવા નામોથી ભરાયેલા ચોપડાઓનું શું કરવામાં આવે છે?’’

    જવાબ : જ્યારે મોટું મંદિર બાંધવાનું હોય ત્યારે તેના પાયામાં પધરાવવામાં આવે છે. જેથી એ મંદિર વધારે ટકે...

    પ્રતિપ્રશ્ન : જો એવું જ હોય તો પછી તમે તમારા આવા સંતો ને જ પાયામાં પધરાવોને... સ્વામિનારાયણના મંદિરોની તો ખબર નથી પણ આવા કહેવાતા સંતો વગરનો અમારો સમાજ ખુબ જ સરસ ટકશે...

    અસ્તુ...

    લી. - કિન્નર આચાર્યની કલમનો વાચક...

    ReplyDelete
  28. એક દિન આંસુભીના રે,
    હરિના લોચનિયા મેં દીઠા!

    પચરંગી ઓચ્છવ ઉછળ્યો’તો અન્નકૂટની વેળા:
    ચાંદીની ચાખડીએ ચડી ભક્ત થયા’તા ભેળા!
    શંખ ઘોરતા,ઘંટ ગૂંજતા,ઝાલરું ઝણઝણતી:
    શતશગ કંચન આરતી હરિવર -સન્મુખ નર્તંતી.

    દરિદ્ર,દુર્બળ,દીન,અછૂતો અન્ન વિના અડવડતા,
    દેવદ્વાર ની બહાર ભટકતા,ટુકડા કાજ ટટળતા,
    તે દિન આંસુભીનાં રે
    હરિનાં લોચનિયા મેં દીઠા!
    -કરશનદાસ માણેક.

    ReplyDelete
  29. aa taxt na chakkr ni to thodi vato 6 j biju ae ke
    aape jemane vigato magi 6 temne te janavi ke nahi sir,
    temne to janavjo j ...baki mara taraf thi to aap ne best wishish aa kam mate

    ReplyDelete
  30. કિન્નર ભાઈ ,
    મારી દ્રષ્ટી એ આપ નર્મદ કાર્ય કરી રહ્યા છો ,
    અભિનંદન આ વાત માત્ર સ્વામીનારાયણ સંપ્રદાય ની નથી ,આપણા દરેક સંપ્રદાય ને લાગુ પડે છે, હું મૂર્તિપૂજક જૈન છું પરંતુ મને કહેતા શરમ આવે છે કે હાલ અમારા મુની ઓ આચાર્યો નવા તીર્થો બાંધવા માં સમાજ નો પૈસો તથા પોતાની એનર્જી નો વ્યય કરી રહ્યા છે , કૈક બોલનારા ને ધર્મ ની નિંદા થશે તેમ અષ્ટમ પષ્ટમ સમજાવી ચુપ કરી દેવાય છે , દંતાલી વાળા સ્વામીસચ્ચિદાનંદ જી ની વાતો સમજનારા કેટલા ?

    ReplyDelete
  31. glad to see that there are people aware about this.... nice article kinnerbhai...

    ReplyDelete
  32. dear kinnar...
    I think i read your total artical..from this article your ego hurt and sp you post this blog. i am not baps follower but i know that any disater happen in rajkot or entire world baps always there with foodpackets.
    And i know that are not doing proprer thing.pls i advice that never jujge the elephanet by just seen tail.once sit in cool place and think that u are really do right or do for some revenge.i hope u will find better answer.

    ReplyDelete
  33. Ekdam satya vat chhe Kinnarbhai..
    Mara ek friend ne pan ek BAPS SADHU NO avo anubhav thayo. Mara mitra e stock exchange terminal ni office opening samaye ek swami ne " pagla padava " mate bolavya ane potani shakti mujab 11000.00 bhet api. Jeno swami swikar kari ne kahyu ke guru ni agnya thase tyare seve apjo. ane tyar bad delhi akshar purushottam mandirna opening vakhte demand kari " CAR-SEVA " ni . etle k car ni, bolo..jai swaminarayan

    ReplyDelete
  34. great , eye opening .

    ReplyDelete
  35. Dear Kinner Acharya

    Post is really eye opener and need to think again seriously about such type of representative of our Hindu Tradition!!!

    Even once i was shocked also when i realised that one SWAMINARAYAN Sant was come to our building for some office opening. I was going by lift on 3rd floor for my office so lift was stopped on 2nd floor and one person told me to come out from the lift and let the SANT go in lift.. they keep me out of lift and i was thinking wondering and shocking because each religion says that "every human being is an image of GOD!" I hope you all understand what i mean...

    I red Post of a person who is C.A. by profession and saying that very good educated people are connected with BAPS and doing lots of activity!!! Yes they are and i am agree but if we see another side in some terror group, in such group also very good and highly professional people are connected with terror activities so should we consider that the group is doing right things? Such type of so many aggressive thoughts in the world that are able to contaminate easily and ware not able to use DECREMENT!!! So i would suggest that whatever you do and follow please use the DECREMENT don't accept anything blindly!!!

    ReplyDelete
  36. परमात्मा हें अद्रश्य
    अब अद्रश्य के साथ आप कुछ भी कर सकते हो
    उसे बेच भीं सकते हो



    अमेरिका में एक दुकान पर अद्रश्य हेरपिन बिकते थे अद्रश्य !
    तो स्त्रीया तो बड़ी उत्सुक होती हे अद्रश्य हेर पिन !
    दिखाय भी न पड़े और बालो में लगा भी रहे ,
    बड़ी भीड़ लगती थी , कतारे लगती थी
    एक दिन एक ओरत पहुची ,उसने डब्बा खोलकर देखा ,
    उसमे कुछ था तो नहीं
    उसने कहा इसमे हें भी ?
    थोडा संदेह उसे उठा ,
    उसने कहा के अद्रश्य !
    माना कि अद्रश्य हे उनको ही लेने आए हु ,
    लेकिन पक्का इसमे हे ,
    और ये किसी को दिखाय भी नहीं पड़ता
    उस दुकानदार ने कहा
    कि तू मान न मान , आज महीने भर से तो स्टोक में नहीं हे
    फिर भी बिक रहा हे ,
    पंडित पुरोहित नहीं बता ते
    अब ये अद्रश्य हेर पिन की कोय स्टोक में होने की जरुरत थोड़े ही हें


    परमात्मा का
    धंधा कुछ अद्रश्य का हें ,
    कोई और तरह कि दुकान खोलो तो सामान बेचना पड़ता हें ,
    कोय और तरह का धंधा
    कितना ही धोखा दो , कितना ही कुशलता से दो
    पकडे जाओगे लेकिन परमात्मा बेचो ,

    कोन पकडेगा ? केसे पकडेगा ?

    सदिया बीत जाती हें बिना स्टोक के बिकता हें

    http://raju1569.blogspot.com/

    ReplyDelete
  37. परमात्मा हें अद्रश्य
    अब अद्रश्य के साथ आप कुछ भी कर सकते हो
    उसे बेच भीं सकते हो

    सबसे ज्यादा मंदिर ( दुकान ) किस की हे पता हे .......?

    1…...जीसस ( चर्च ) दो लाख से ज्यादा ( पूरी दुनिया में )
    2…... इस्लाम ( मस्जिद ) पचास हजार से ज्यादा
    3…...बोध्धा ( मठ ) एक लाख से ज्यादा ( पूरी दुनिया में )
    4…...हिन्दू ( मंदिर ) एक लाख से ज्यादा ( पूरी दुनिया में )

    दुनिया की इन लाखो दुकानों में कोन सी प्रोडक्ट बिकती हे पता हे …………...अद्रश्य चीजे बिकती हे जो कभी दिखे नहीं देती [ invisible sell ]

    जेसे परमात्मा , आस्था , करुना , प्रेम , दया , अहिंसा ओरभी बहोत कुछ भी पर वो अद्रश्य होनी चाही ये

    ज्यादातर दुकानों में स्टोक नहीं होता फिर भी बिकती हे क्योकि ये अद्रश्य हे

    http://raju1569.blogspot.com/

    ReplyDelete
  38. best of luck for next mission dear.

    ReplyDelete
  39. Impressive article! Kudos to Kinnerbhai.

    ReplyDelete
  40. Kinnerbhai tamari himmat par khub man thay che. Hu maro 1 anubhav aa sathe share karva magu chu.

    aa vat lagbhag 6-7 varsh pahelani che. Hu Vadodara ma Sursagar Lake pase thi pasar thato hato tyre me 2 swaminarayan sadhu ne panipuri khata joya hata. e loko lari ni ekdam pachal santai ne panipuri khata hata. mane navai lagi aam kem? thodi var tya ubho rahyo to khabar padi e loko mandir na kam thi bahar niklya hata and emni jibh no chatako puro karta hata....

    ReplyDelete
  41. માત્ર તમને બે ગુણ બેસનની ન આપી એટતે તમે જે તે સંપ્રદાયને માનવ સેવા કાજે કંગાળ કહો તે મારા મતે યોગ્ય નથી.... કદાચ તમે જે રસ્તે માનવ સેવા કરો તે રસ્તો તેમને પસંદ ન પણ હોય તે અન્ય રીતે માન સેવા કરતા ઈચ્છતા હોવ, બીજૂ કે તમેજ કહો છે કે તે સમયે બેસનની અછત હતી તો મંદિરને તો બેસનની અવાર નવાર જરૂર હોય અને આમ અન્ય સેવાકામમાં તેઓ બેસન આપી દે તો તેમને જરૂર પડે ત્યારે શું...?

    તેમની પાસે ભરપુર સ્ટોક હોય...! તેમની પાસે અઢળક કદી ન ખૂટે તેટલી ગુણો હોય તે કાલ્પણીક વાતો જ છે. પણ એક વાત ચોક્કસ છે પત્રકાર/લેખક તરીકે તમે આ કીસ્સો સુંદર રીતે પ્રગટ કર્યો છે તેમા કોઈ બે મત નથી.

    ReplyDelete
  42. ખરેખર કિન્નરભાઈ બહુજ વાસ્તવિક વાત આપે અહી કહી છે.ઘણી વાર આવા ઘણા અનુભવો ઘણા ને થયા છે,કોઈ ચર્ચા કરતુ નથી,જેનો પડઘો આપના બ્લોગ નાં કોમેન્ટ્સ માં જોઈ સકાઈ છે.આજે સમાજ ને આવા અનુભવો ની ખાસ જરૂર છે.જે ધર્મક્ષેત્રે ઉપજેલી આવી બદ્દીઓં ને દુર કરશે. અને આપનો આ બ્લોગ તેને માટે નું જરૂરી એક પ્લેટફોર્મ બની રહે એવી મારી શુભેચ્છા

    ReplyDelete
  43. je pote chor hoi te beejane su saro marge batave?

    ReplyDelete
  44. ITS REALY IMPRESSIVE, WHAT U HV WRIGHT TRUE FACT ABOUT SWAMINARAYAN SADHU...

    ReplyDelete
  45. dear sir,avu j amara jain dharm ma pn 6, ne i think amari cast sau thi dambhi ane andhshardhadu cast 6,i hate it

    ReplyDelete
  46. kinnar bhai ,aa badha swami nathi parantu loko na paise luxuries gaadi ma farnara real estate agento che,temno vadhu samay bhakti karvane badle sarkari adhikario saathe jay che.

    ReplyDelete
  47. JAY SWAMINARAYAN. AAP LOKO BAPS SANSHTHA,PRAMUKH SWAMI MAHARAJ & SADHU OPPOSITE JE LAKHI RHYA CHHO TE MATE BHAGVAN & PRAMUKHSWAMI TAMNE MAF KARE ANE SADBUDDHI AAPE AEJ AMNA CHARNOMA PRATHNA.

    ReplyDelete
  48. JAY SWAMINARAYAN. AAP LOKO BAPS SANSHTHA,PRAMUKH SWAMI MAHARAJ & SADHU OPPOSITE JE LAKHI RHYA CHHO TE MATE BHAGVAN & PRAMUKHSWAMI TAMNE MAF KARE ANE SADBUDDHI AAPE AEJ AMNA CHARNOMA PRATHNA.

    ReplyDelete
  49. Sadhuo pan samvedansheelta gumavi betha hoy aem aa prasang parthi laage chhe.Dukhad babat...
    vadhuma mandiro banavavaa kadach jaruri pan hashe..parantu, daridranarayanni seva thay, garibni madad thay ae pan aetluj mahatvanu chhe..
    shreyas desai..advocate

    ReplyDelete
  50. swaminarayan to swaminarayan
    che

    ReplyDelete
  51. Harshad Patel CanadaJuly 27, 2012 at 2:31 AM

    Very good article

    ReplyDelete
  52. ભાઈ શ્રી ,
    તમે તો એવા દેશ માં રહો છો કે ત્યાં ઉકરડો જ ના હોય ? , ભાઈ તમે કીડી જેટલી વાત ને હાથી જેટલી મોટી કરી ને લખો છો એટલે તમારો બ્લોગ બધા રેપ્લ્ય કરે. અરે ભાઈ સ્વામીનારાયણ સંસ્થા તો ઘણી એવી સેવા કરે છે કે તમે વિચારીજ ના શકો , કારણકે તમારું મગજ જ કુવા માં ના દેડકા જેવું લાગે છે. ભાઈ અખો ભારત દેસ ચાલી રયો છે એમાં કળા અને સફેદ બધા લોકો રહે છે. જરા વિચાર કરીને બળ પ્રેરક વાતો કરો મારા સાહેબ. મને તમે સવામિનારાયણ ના વિચારીલ્લેતા , હું તો એક કચરો ઉપાડવા વાળો મુનીચીપાલ માં કામ કરું છૂ અંદ મારો દીકરો ચાર્ટર્ડ અક્કૌન્તન્ત છે.
    એ આવજો ત્યારે એક સરસ મજાનો બળ પ્રેરક લેખ લઈને.....

    ReplyDelete
  53. @Vinkal Panchani,
    ભાઈ, હું ગઈકાલે આખો દિવસ નેટ પર હતો જ નહિ. તમે એક દિવસમાં કકળાટ કરી મુક્યો, "મારી કમેન્ટ કેમ પબ્લીશ કરતા નથી, તમે ભડ નથી, મર્દ નથી...." શિક્ષાપત્રી ધ્યાનથી વાંચશો તો તેમાં ધીરજ ધરવાનું શીખવવામાં આવ્યું છે.

    ReplyDelete
  54. I know very well Shikshapatri, my comment is not published in this blog several time, today i will be harsh because of that only.

    Shikshapatri માં તો કોઈની નિંદા નહિ કરવાનું પણ લખેલ છે ભાઈ. તમને બે ગુની લોટ નથી માંલ્યોઉં ત્યાતો તમે તમારા બ્લોગ ઉપર મોટો દેકારો કરી દીધો. અરે ભાઈ આ સ્વામીનારાયણ સંસ્થા એ તો ગામ ના ગામ બનાવેલા છે , એકવાર કોઈનું ઘર તો બનાવી આપવાનો વિચાર તો કરો , તમારી પાસે પૈસા હોય તો પણ કઠણ છે.
    હું તો તમને દરરોજ એક પોસ્ટ અપ્તોજ રહીશ જો તમારા માં ત્રેવડ હોય તો અપ્પ્રોવે કરજો , નહીતર મને પણ પૂરી ત્રેવડ છે અપ્પ્રોવે કરવાની ભાઈ.
    ઓફિકિઅલ બીલોગ તો બધા રાખે.

    એક વાત ધ્યાન માં રાખવા જેવી છે , નાના મોઢે મોટી વાત કરી રહ્યો છું. માફ કરજો

    પોતાની લીટી મોટી દેખાડવા માટે (તમે દાન અને સેવામોહનથાળ ની કરી ) બીજાની લીટી ભૂસવા પ્રયત્ન ના કરવો જોઈએ .

    બસ ત્યારે હવે.

    નીચે લીનક આપેલી છે તમે વાચી શકો છો શિક્ષાપત્રી નિયમ

    http://www.shikshapatri.org.uk/~imagedb/hms/home.php?publiclogin=1


    , તમને ખર્બર નહિ હોય , સરદાર વલ્લભ ભાઈ પટેલ કેહતા હતા કે જે આ કોઈ શિક્ષાપત્રી નું પાલન કરે તો આ દેશ માં કાયદા કાનુન ની જરૃર ના પડે, અરે આ શિક્ષાપત્રીના ૨૧૨ શ્લોકો થી ૨૨ લોકો એ પી. એચ. ડી. થયેલા છે.

    ReplyDelete
  55. @Vinkal Panchani
    તમે ચોક્કસ દરરોજ કમેન્ટ કરતા રહેજો. જેથી લોકોને પણ તમારા જેવા ફેનેટિક લોકોની ચોક્કસ માનસિકતાનો ખ્યાલ આવે. રહી વાત કમેન્ટ એપ્રુવ કરવાની, એ મારો અબાધિત અધિકાર છે. મારા બ્લોગ પર ગાળાગાળી અને એનોનીમસ =ની કમેન્ટ હું જલ્દીથી એપ્રુવ કરતો નથી. તમે પાક્કા કટ્ટર લાગો છો. બાય ધ વે, શિક્ષાપત્રી મને લાગુ ના પડે, એ તમારા જેવા લોકો માટે છે, એટલે જ તમને વાંચવાનું કહ્યું. વલ્લભભાઈની વાત સાચી હશે. પરંતુ શિક્ષાપત્રી વાંચ્યા પછી પણ તમે એક દિવસમાં ઉકલી ઉઠ્યા એનો અર્થ એ થયો કે, તમારું પાતર કાણિયું છે... શિક્ષાપત્રી તો એમ પણ કહે છે કે, નિંદા કરનારની સામે બટકા ભરવા ના જવું. આ બધું તમારા જેવા જ્ઞાની માટે છે, હું તો લોભ-લાલચ-દ્વેષ-માયા-મોહથી ખદબદતો પામર મનુષ્ય છું... તમારા તમામ લવારાનો આ છેલ્લો જવાબ છે. આવજો.

    ReplyDelete
  56. હું તો કોઈ પણ ચુસ્ત સ્વ્મીનારાયની ને મળું એટલે પેહલા બ્લુ ફિલ્મ જ બતાવી દઉં, પછી મારું ગમે એ કામ થઈ જાય અને જતા જતા એ કહી પણ જાય ક થેંક યુ . જાત અનુભવ છે ભાઈઓ .ટ્રાય કરી જોજો

    ReplyDelete
  57. @Kinner Aacharya

    i didnt hope that from you MR. Kinner Aacharya....
    you know that most of those fanatic swaminarayan people doesnt have intellectual level of a even average person... and far behind then you or other thinkers..they never gonna change..why are you wasting your time and brainpower for those idiots.......input it in other creative writing ...

    ReplyDelete
  58. If licensing was to be introduced to hold a religious post however small and Castration was introduced as essential qualification; I wonder how many of these sadhu - sant - maulavi - priests would be willing to accept the post.

    They are mostly escapists and parasites

    ReplyDelete
  59. તમે બધાજ દુનિયાના સૌથી મોટા મૂર્ખા છો. તમને ખાલી હિંદુના મંદિરો જ દેખાય છે? પેલા મુસલમાનો દર ૭૦ ઘરે મઝીદ બનાવે છે તે નથી દેખાતું, આધાળા થઇ ગયા છો કે શું? તમારે તો ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. જો મંદિરો નઈ હોય ને તો તમારી ભવિષ્યની પેઢી હિંદુ નઈરે........

    ReplyDelete
  60. mota ma mota murkha o che badha
    hindu dharma nu j khodva betha che
    murkha o sathe charcha ma utarvu ae pan ek murkhami che so
    god bless them

    ReplyDelete
  61. કિન્નરભાઈ: આપનો બ્લોગ વાંચ્યો. એક નવી દિશા જોઈ. આપણા અનુભવ માટે કે શ્રી અપૂર્વ સ્વામી માટે કશું લખતો નથી. એક બાજુ આપનો અનુભવ છે અને બીજી બાજુ જીવંત વ્યક્તિ છે કે જેને અંગે અને જેની પરિસ્થિતિ અંગે જાણતો ન હોવાથી કશો અભિપ્રાય આપવાથી દુર રહું તે જ સારું છે એમ લાગે છે. આપનો અનુભવ અને એક સંસ્થાનો અભિગમ જુદા પડે એટલે જ આવો પ્રશ્ન આવે. મારા અંગત એક બે પ્રસંગોમાં આ સંસ્થા નો વ્યક્તિ વ્યક્તિ વચ્ચે નો ભેદ અનુભવ્યો છે. સત્સંગી અને હરિભક્ત આમાં આપ શું ફેર સમજો છો? સત્સંગી એટલે જેમને કંઠી બાંધી છે તે, અને હરિભક્ત એટલે સામાન્ય દર્શનાર્થી. એક જ મંદિરમાં આવા ભેદભાવ અનુભવો ત્યારે અસ્પૃશ્યતા ના દુશણથી આપણા બીજા ભાંડુઓની લાગણી કેટલી દુભાતી હશે તે ખ્યાલ આવે.
    મંદિર ની મહાત્મ તેના પુજારી વધારે છે. અબજો રૂપિયા/ડોલર/પાઉન્ડ ખર્ચી ને દેશવિદેશમાં મંદિરો ઉભા કરવામાં જ જો ગર્વ લેવાતું હોય તો નક્કી લખી રાખજો કે ભારત સોનાની લંકા કરતા આગળ છે. જ્યાં ગરીબીનું નામનિશાન નથી. પસ્તીમાંથી અને બચતમાંથી જો મંદિરો બનાવી શકતા હોય તો બીજા શિક્ષણ/રસ્તા/બંધો/વીજળી ઉત્પાદન વ.વ. તો વધુ અગ્રીમતા માંગતી વસ્તુઓ છે અને તે તો પૂરી થઇ હોવી જોઈએ. અને પૂરી થઇ છે ત્યારે જ આવું બધું થાય છે.
    આપે ગરીબો માટે મીઠાઈ વ. બન્વ્યું હતું અને વહેંચ્યું હતું. ગરીબો ને ગરીબ હોવા પ્રત્યે લાગણી થાય એવું એક કામ હતું. પરંતુ આપે કે આપણા બીગ એફ એમ એ વિચાર કર્યો કે ગરીબ વિદ્યાર્થીઓ ગણે તેટલી નાની સંખ્યામાં પણ , આપે તેઓના શિક્ષણ માટે (ફી ભલે સરકાર આપે છે) કોઈ સગવડ આપી શકાય કે નહિ? માફ કરશો આ એક અનધિકાર ચેષ્ટા થઇ ગઈ.ક્ષમા યાચના. Kavyendu Bhachech.

    ReplyDelete
  62. Yash is right...
    Islamic maulvi khulleaam support kare 6 ahi KATALKHAANA o ne...
    6ata gaalo khali swaminarayan vala o ne j ape badha...
    WE SHOULD HAVE GUTS TO OPPOSE IMMORAL ACTIVITIES whether swaminarayan, islam, christiantiy...

    PS... I m atheist.. :-)

    ReplyDelete
  63. સુજ્ઞ આચાર્ય બહેન,
    આપને ખુબ જ સુંદર રીતે સ્વામીનારાયણ માં ( પ્રમુખ સ્વામી)) ધર્મ ના નામે
    થતા ધતિંગ ને બહાર લાવ્યા છો. મને તો ઘણા અનુભવો છે આ પંથ ના. આ લોકો
    બનાવટ અને જબરજસ્તી કરી લોકો ને લુંટે છે અને પછી લીલાલહેર કરે છે.શા માટે તમે
    લોકો ને કંઠી પહેરવાનો આગ્રહ રાખો છો ? શા માટે તમે લોકો ના પૈસે જન્મ દિવસ
    ઊજવોછો?. બિચારી ભોળી પ્રજા ને આવા લોકો ઉધઈ ની જેમ ખોતરી ખાય છે તે તાત્કાલિક
    બંધ કરાવવું જોઈએ. આ લોકો એ ઠેર ઠેર મંદિરો રૂપી કારખાના ખોલી લોકો ના ખિસ્સા
    ખાલી કરવા સિવાય કઈ જ કર્યું નથી. ત્યાં ધર્મ કે બર્મ કઈ જ નથી. હું ત્યાં સુધી કહું છું કે
    સ્વામીનારાયણ સંપ્રદાય એ હિંદુ લોકો નું ખુબ જ નુકસાન કર્યું છે.
    આ આખો સંપ્રદાય ગેર કાનૂની અને લોકો ને શોષણ કરતા છે તે
    બંધ કરી દેવો જોઈએ. જેમ જેમ લોકો માં શીક્ષણ અને જાગૃતિ આવશે ત્યારે તે થશે પણ
    ત્યાં સુધીમાં તો લોકો છેતરાશે તેનું શું? જે અનુયાયીને પોતાના માં કે બાપ નો જન્મ દિવસ
    ખબર નથી તેવો બાપા ના જન્મ દિવસની ઉજવણી હોશે હોશે કરે છે. અરે જન્મ દિવસ માં તો
    આ લોકો બધું બજાર માંથી મફત જ ઉઘરાવે છે. લોકો બધું જ જાણે છે પણ આ લોકો એવા અંજાવે છે
    કે પ્રજા ભોળવાઈ જ જાય. સ્વયંભુ ત્યાં કઈ જ થતું નથી. રાજકારણ ની જેમ લોકો ને પણ છેતરી ને
    સભાઓ માં લવાય છે.

    ReplyDelete
  64. રાજેન્દ્ર કર્ણિક સુરતDecember 2, 2012 at 11:23 AM

    શ્રી કિન્નરભાઈ, અભિનંદન આપની પ્રવૃત્તિ માટે. પરંતુ હું સ્વામિનારાય્ણ્યો ન હોવા છતાં એટલું માનું છું કે આપણે જે પ્રવૃત્તિ કરીએ તેમાં કોઈ દાન ન આપે તો દુખ ન કરવું. અમે પણ આવી પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં આવે એટલું કામ કરવું અને ન આવે તો ન કરવું એ વાત જાળવી છે. દાન અને દાન આપવું એ વિષય પર ઘણું લખી શકાય, પરંતુ એટલું જરૂર કહી શકાય કે આપણને આપણી જરૂરીયાત પ્રમાણે કોઈ દાન ન આપે એટલે તેની ટીકા કરવી તે યોગ્ય નથી.

    ReplyDelete
  65. kinarbhai bahu sachi vat tame kari che

    ReplyDelete
  66. swaminarayan ni tika kare ne tamara vakhan karo cho tevu lagyu maneto bhai

    ReplyDelete
  67. swaminarayan ni tika kari ne tame pote karela kam na ane tamare potana vakhan karya hoi tevu lage che bhai aavu karvu hoi to seva ma na jodavai ho

    ReplyDelete
  68. શ્રી કીન્નરભાઈ,

    આપને જે અનુભવ થયો તે બદલ ખેદ છે. પણ એક સામાન્ય બાબત માં આટલું ખોટું લગાડવું અને કોઈ વ્યક્તિ કે સંસ્થાને વાગોવવી એમાં તો આપના અભિમાનને લાગેલા ઘાવને રુજવવાનો જ એક પ્રયત્ન લાગે છે. આપને જયારે સત્કર્મ કરવા માટે બીજા પાસે ભીખ માગતા હોઈએ ત્યારે કોઈ આપે અને કોઈ નો પણ આપે.
    અને હા, બી.એ.પી.એસ. એક બહુજ મોટી સંસ્થા હોય આપની જેમ રોજ ઘણા લોકો મદદ માંગવા માટે આવતા હોય છે. તો બધાને મદદ કરવી પણ શક્ય નથી(આપે આ બાબત વિચારી છે?). સ્વામીજીએ એમની રીતે ભદ્ર ભાષા માં આપને યોગ્ય ઉતર આપ્યો છે.
    આપના લેખ પરથી એવું પણ લાગે છે કે આપને સંસ્થા નો પૂરો અનુભવ નથી અને એના કાર્યોથી પુરા પરિચિત પણ નથી. અહિયાં ગુજરાતમાં ૨૦૦૧ માં આવેલા ભૂકંપ માં બે.એ.પી.એસ. દ્વારા કરવામાં આવેલા કાર્ય વિષે આપને થોડી માહિતી આપું છું.

    રાહત કાર્ય:
    તાલપત્રી: ૨૦૭૪૩ શીટ્સ.
    ધાબળા: ૬૮૪૧૮
    ડીઝલ, કેરોસીન: ૬૬૭૦ લીટર
    મીણબત્તી: ૧૬૭૯૫૦
    તંબુ: ૬૩૧૫
    કપડા: ૧૭૬૮૭૦ (જોડી)
    ૨૦૦૦ કિ. બિયારણ ની વાવણી.

    પુનર્વસન અને બાંધકામ

    ૧)કુલ દત્તક લેવાયેલા ગામો ની સંખ્યા: ૧૧ (જીયાપર, ધ્રાન્ગાવાડી, ખાવડા, ભીરંડીયારા, ઉખડમોરા, મોડપર, કુકમા, રામનગર, નાની મવ, ગારીયા અને મોરજર.)દરેક ગામમાં દરેક ઘરમાં ચમચીથી માંડી, પથારી સહીત ની બધીજ જીવન જરૂરી વસ્તુઓ.
    આ બાંધકામ સાથે ૬૫૦ જેટલા ટીન હાઉસ પણ કામચલાઉ ધોરણે બનવવામાં આવ્યા હતા. આ સિવાય બીજા ઘણા ગામો માં મકાન પણ બનાવવામાં આવ્યા હતા.

    ૨) કુલ ૩૯ ગામો ની અંદર ૪૯ શાળાઓ દત્તક લઇ ને તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું.

    પશુ અને ખેતી
    ૧. ૬ એકર જમીન માં પશુઓ માટે ઘાસ નું વાવેતર
    ૨. ફળ ફળાદી માટે ૧૫૦૦ વૃક્ષુ નું વાવેતર
    ૩. પાણી માટે અવેડા તથા નાના તળાવ ભેસો માટે

    આ સિવાય:

    ૧. ૨૫૦ સોની કામ માટેના ટૂલ્સ ના સેટ્સ
    ૨. ૧૨૫ સિલાઈ મશીન
    ૩. ૫૦ સાયકલ ટ્રોલી
    ૪. ૨૫૦ હેન્ડ ટ્રોલી
    ૫. ૧૬૫ મોચી માટે ના ટૂલ્સ
    ૬. ૨૬૫ હંગામી સ્ટોલ્સ
    ૭. ૩૫૦૦ કિ. બિયારણ ખેતી માટે
    ૮. ૫ આટા ચક્કી
    ૯. દૂધ માટે ૧૫૬ ભેસો.

    આ ફક્ત ગુજરાત ભૂકંપ ના આકડા જણાવ્યા છે. આ સિવાય વધારે જાણવાની જીજ્ઞાસા હોય તો જણાવશો.

    હવે આટલું સેવા કાર્ય કરવાવાળી સંસ્થાને એટલી નાની વાત માટે વાગોવવી એ આપના જેવા બુદ્ધિમાન વ્યક્તિ માટે યોગ્ય ના કહેવાય.
    આશા છે આપ મારી કોમેન્ટ પોસ્ટ કારસો. અને ખોટું લાગે તો બે રોટલી વધારે ખાઈ લેજો.






    ReplyDelete
  69. KINNERBHAI, UNFORTUNATELY YOU ARE RIGHT AND I MUST SAY THAT, WHATEVER YOU HAVE SAID IS ABSOLUTELY CORRECT, THESE PEOPLE RUN BEHIND MONEY, FAME AND FOR SAVING THEIR SO-CALLED PRESTIGE DO ANYTHING

    ReplyDelete
  70. u know B A P S means what ?
    BUSINESS ASSOCIATION OF PATIDAR SAMAJ
    IT'S NOT A TEMPLE THAT'S A BUSINESS.SANT BECAME A GOD.LIVE BAPA HAS A STETUE IN THE MANDIR.SANT HAS APLACE WITH BHAGWAN.LOG CANNOT BECOME BHAGWAN BUT HERE BHAGWAN HAS NO VELUE SWAMI BECOME BHAGWAN AND FOOLISH PEOPLE WORSHIP SWAMI AS A BHAGWA,

    ReplyDelete
  71. Sorry I don't have gujarati fonts...

    @kripal rayjada ...
    I agree with your few points,
    1) બી.એ.પી.એસ. એક બહુજ મોટી સંસ્થા છે.
    2) આપના લેખ પરથી એવું પણ લાગે છે કે આપને સંસ્થા નો પૂરો અનુભવ નથી અને એના કાર્યોથી પુરા પરિચિત પણ નથી....

    But...
    Yours precise figures of donated items force me to think about why everything was done ? for name and fame ? what ever may be the reason, if figures are true, the people were benefited for sure...

    As you said "હવે આટલું સેવા કાર્ય કરવાવાળી સંસ્થાને એટલી નાની વાત માટે વાગોવવી એ યોગ્ય ના કહેવાય." let moves to other big things...

    Do you see any reason why most of the people agree with Kinnar Acharya in comments and also adding their experiences ?

    Any so called Swami did any kind of personal donation? whether it be financial or physical?

    Do you think they are spending 10% of what they earn (yes EARN) every year? Don't you think India have people in need for remaining 90%?


    Do you think people don't know the power of "Swami ni chiththi" ? Do you think a religious Swami really need such power?


    Do you support weighting Swami against gold ? Why ? see these links(there are many more)

    1) http://deshgujarat.com/2012/05/08/pp-swami-weighed-against-108-kg-silver-and-108-kg-gold-video/
    2) http://www.youtube.com/watch?v=rF7sUmLeZYk



    Another thing... we are talking about equal rights of men-women... Does Swaminarayana temple really supports these?


    Lets not discuss about expenses on temples, Compulsory "Dan" for Swamiji's "Padharamni" at your house in "Car", Money collection for Prasad... etc etc....

    ReplyDelete
  72. When I was playing a cricket match at their ground organized by BAPS.

    it was a shameful moment that , instead of asking any educational qualification or any other thing.

    they asked from which caste you belong.

    if this is relgion, thn i hate it...

    ReplyDelete
  73. Divyesh Kachhiya to.
    કીન્નરભાઈ તથા તેમને સાથ આપનારને મારો સરળ જવાબ
    મિત્રો પ્રમુખસ્વામીએ દેલ્હી અક્ષરધામ બનાવ્યું (2001 થી 2005) તેની સામે સમાજસેવાની માહિતી
    _ ભૂકંપ 2001 માં 14 ગામો દત્તક લઇ સંપૂર્ણ નવો આકાર શાળા અને આરોગ્ય શાળા શાથે
    _ 32 કરોડની એક એવી 4 હોસ્પિટલ્સ
    _ 175 અન્ય મંદિરો
    હવે મંદિરની વાત આવી છે તો 2001 ની મારા અનુભવ ની વાત છે, ધ્યાનથી વાંચજો
    હું સામાન્ય પરિસ્થિતિ ધરાવતો કિશોર છું મારા પપ્પા નથી ને મારા મમ્મી રૂ 1000 ની ખેતીવાળી માં નોકરી કરતી, મારું 12 મુ ધોરણ પુરુથાયું ને મારે કોલેજ કરવી હતી પૈસાની જરૂર પડી હું બી એ પી એસ( પ્રમુખસ્વામી) સભામાં જતો મારી પરિસ્થી તી ની જાન સંતો ને થઇ ને તેઓએ મારી મદદ કરી છેક લંડન ભણવા મુકવા સુધીની, અત્યારે મારા દ્વારા ઘણા છોકરાઓ ભણી રહ્યા છે, માત્ર બી એ પી એસ સંસ્થાના સપોર્ટ થી જ,
    હા ત્યાર પછીનો મારો સંસ્થા પ્રત્યે નું બીજા માટેનું વર્ગીકરણ
    હા તમારી વાત સાચી છે કે પ્રમુખસ્વામી મંદિરો બાધે છે, હા પરંતુ દરેક મંદિર માં મારા જેવા 5 છોકરાઓને દર વરસે આર્થિક સેવા થાય છે, હા બહુજ ગરીબ અથવા પછાત વર્ગ અને અમીર વર્ગ ને મોગ્વારી નથી નડતી હોતી એ તમારે ભણવામાં પણ આવ્યું હશે પીસાય છે માત્ર સામાન્ય પરિસ્થિતિ ધરાવતો વર્ગ, એવા 5 છોકરાઓને BBA, MBA, BCA, MCA, MSW, M.Fm CA, MSC, IAS, જેવી ઉચી પડવી ની ડીગ્રી મેળવવા સંપૂર્ણ આર્થિક સગવડ આ સંસ્થા નું એક મંદિર 5 વિધ્યાર્થીને પૂરી પાડે છે, એ ના હોય તો અમેં માધ્યમ વર્ગના લોકો કેવી રીતે ફી ભરી શકત?
    હા, 1000 મંદિર છે બીએપીએસ ના, પરંતુ દરેક મંદિર દર વરસે 2,00,000 કરતા વધારે આર્થિક સપોર્ટ તો ફક્ત વિદ્યાર્થી ના ભણતર માટે સેવા કરે છે, તો 1000 મંદિરે દર વરસે 500 છોકરાઓ આર્થિક સહાય મેળવે છે તે પણ આર્ટસ કે ચીલાચાલુ કોર્ષ માટે નહિ, કોઈને પૂછી જોજો કે MCA, MSW, CA કરવા પાછળ કેટલો ખર્ચ થતો હોય? એ બીએપીએસ સંસ્થાજ કરી સકે, નો 1 કેન ડુ,
    2-3 વર્ષ ની વાત નથી જ્યારથી આ સંસ્થા માં છું ત્યારથી આ સેવા ને નિહાળતો આવું છું, અને એટલા માટે જ જ્યારે જ્યારે અમારી પાસે થી સેવા ની માગની થતી હોય ત્યારે મારા જેવા અસંખ્ય લોકો કોરા ચેક સંસ્થા ને આપે અરે આ સંસ્થા માટે તો વેછાવું પડે ને તો પણ ઓછું છે,
    અને હા M.Fm CA, MSC, થએલા લોકો મૂરખા કે ભોળા નથી હોતા સમજદાર હોય છે અને એટલેજ કરેલા ઋણ ને ચુકવવા સંસ્થાને પોતાનું બધુજ કુરબાન કરી દે છે,
    અને રહી સંતોની વાત ' ના મળે ખાવા ને થઇ ગયા બાવા' એવા સંતો નથી આ સંસ્થા પાસે,
    મિત્રો, 100 થી વધારે સંતો અમેરિકન સીટીઝન, 100 થી વધારે સંતો એક જ કુળદીપક હોય અરે એન્ઝીનીઅરો અને ડોકટરો ની તો લાઈન છે આ સંસ્થાના સંતોમાં, જેને તમારી 2-5 લાખની ગાડીમાં ફરવાનો કોઈ જ શોખ નથી,
    બસ વધારે જાણવાની આશા હોય તો તમે મારો સંપર્ક સાધી શકો છો હા તમે ઇન્ડિયા માં હો તો તમારે વધારે ચાર્જ થશે તો તમે મિસ કોલ કરજો જહું સામે થી કોલ કરીશ,
    મોબાઈલ નં - 0044 75740004421
    ઈમેલ - divy4baps@gmail.com

    ReplyDelete
  74. 'રજ માંથી ગજ' કરવાની અમુક લેખકો ની ટેવ હોય છે, માનનીય લેખક : લખીને કે બોલી ને બફાટ કરવો તે અલગ વસ્તુ છે અને તે પ્રમાણે જીવવું તે અલગ વસ્તુ છે, તમારી જેમ સમાજમાં ઘણા વિચારકો છે , થોડું તટસ્થતાથી વિચારીને લખવું વધુ યોગ્ય છે સાહેબ / પ્રમુખસ્વામી જેવા પ્રખર સમાજ સેવક અને ધાર્મિક સંત વિભૂતિ વિષે આવું લખવું તે ખરેખર દુ:ખની બાબત છે...

    ReplyDelete
  75. AaRTH vina DHARM MOKSH NE KAAM TRNEY NAKAMA 6.MUL VAT A 6 K BHARTIY PRAJA AA SWIKARTI NATHI NE TAYG NE MAHAN GANE 6. GARIB PEDA KARI P6I GARIB NI SEVA KARVI TE DHARM .BADHA DARAM NE SAMPRDAY NI KAHANI AA J 6.

    ReplyDelete
  76. I would like to take issue with the comments posted by Kinnar Acharya on his blog. The fact that you have seen it fit to post these comments for all BAPS followers to know of this is a clear signal that you are not a true bonafide BAPS follower. I have formed this opinion because you are oblivious of the fact that BAPS participates in 162 activities outside of its' religious commitments. Can you tell me who was the first NGO (Non Governmental Organisation) to offer a hot meal just 1 HOUR AFTER THE EARTHQUAKE IN GUJARAT (in Ahmedabad to be precise)? Furthermore a complete township was erected in the earthquake-hit region of Kutch. Would you clarify when YOUR Kinnar Acharya saheb or his associates contributed 1 paisa towards it? On the point of extracting mileage out of celebrating gigantic festivals, please note that it is a service to humanity. A case in point is the festival of 1985 (Bi-Centennial Celebrations of Aksharbrahma Gunatitanand Swami) in which a minister from Kenya, Mr. Joseph Maturia, declared that he would abstain from the consumption of alcohol. Now tell me whether that gesture is not beneficial to society. Could Mr. Kinner Acharya provide substantial evidence that this so-called act of humanity has made a difference in any of the poor peoples' lives? When you point a finger at someone, MR. ACHARYA, 3 fingers point back at you, meaning that if you are blaming Pujya Apurvamuni Swami then MR. ACHARYA did not carry out this act of goodwill by emptying his OWN pockets. If Mr. Acharya did really care for the needy then why doesn't he take the next step forward and sell off all his assets and open an alms house instead? I await your comments.

    ReplyDelete
  77. @Vandan Popat ,
    તમે અસ્સલ ફેનેટિક અને અંધ હરિભક્ત છો ... તમને જવાબ આપવાનો અર્થ નથી ... આ બધા અતિશયોક્તિના આંકડાઓ અને પ્રવૃત્તિઓની વિગતો એમને આપજો, જે તમારા જેવા અંધ હોય. અને હા! સારી પ્રવૃત્તિ માટે હું શા માટે મિલકતો વેંચું? આ તો એનો જવાબ છે - જે લોકો સેવાભાવી હોવાનો ઢોંગ કરે છે અને પૈસા વ્યાજે ફેરવવાનો ધંધો કરે છે - એ પણ ભગવા પહેરીને ... આ સંપ્રદાયનું એક માત્ર કાર્ય એ છે કે, તેઓ તાલીબાન જેવા ફેનેટિક ઘેંટાઓ પેદા કરે છે

    ReplyDelete
    Replies
    1. Jeeo, baaki jalaram baapa, bagrangdas baapu ke saurashtra na50 thi vadhuu sant paramhanso ne kyaan jaroor pady kaddi dhajaau motti karwaani ke vill warsaau nabhavwaani ghansyam pandeji ni Mafak? Waatki naa shiraaman ne SEWAA ketaa pella kok di Mother Teresaa maadi vishe vanchi jojo. Hulkat taxchori /hawala kabada na rupiyaa pan sari reete wapraya hot to Gujarat kok deewas maaf karet- baaki mandeer naa puthharo ni pan aabu rod thi bundh bodyni metaadors maa choriyu thati hoi eemaa sutt kyaanthi gotwu?

      Delete
  78. Kinner Achaya and many have criticize too many things on Bhagwan Swaminarayan and Sampraday,and BAPS Swaminarayn Sampraday.

    I have just one question to you and all who left their comment on this blog.
    Question: Why you Born? Tell me if you have an answer. You can reach me to aniljani90@gmail.com

    ReplyDelete
  79. Spot on bhaai Kinnar, thx exposing greedy faith lustily engaged in wasting Gujarat's resources/land/manhours. Such pseudo branches of sanatan dharma have ruined the real Hinduism as propagated by the likes of Aadi Shankaracharya or Maharshi Dayanand Sarasvati. Had its saadhu/bhakt contributed 10% of the Mother Teresa-even collectively, I wouldn't have dared to write a word here. Utter selfish & over-glorifying sect of British sycophant found gullible Gujarat the most comfortable place to satiate & pamper his fantasies after wandering across India. Gods don't have lust for pomp, properties or mundane pursuits neither they need to write wills/differentiation among humans or even animals or fame as Rajneesh, MSG, RAADHEBABY, AASHUMALS PISSUMALS or ghanshyam paandeji of chhapaiyya.

    ReplyDelete